વાર્તા કહેવાની કલા પણ સાહજિક છે, પ્રકૃતિગત છે; હૈયા ઉકલતામાંથી જન્મેલી છે. વાર્તા કહેવાની પોતાની પ્રકૃતિને વશ થઈને એ વાર્તા માંડે છે. નવા નવા પ્રસંગોની જેમ જેમ હકીકતની ધરતી પર બનતા જાય છે તેમ તેમ તે તેમને રજૂ કરતા જાય છે. આપણે કોઈ કાલ્પનિક વાર્તા નથી સંભાળતા પણ એક વાસ્તવિક વૃતાંત વાંચી રહ્યા છીએ અને તે પણ જેણે એ વૃતાન્તને આદિથી અંત સુધી નજરોનજર જોયો છે એવા માનસ વડે લખાયેલા, એવી સહજ પ્રતીતિ એ આ શૈલીની એક ખૂબી છે. વાસ્તવિકતાનું વાતાવરણ પાને પાને પથરાયેલ છે એ આ ખૂબીનું જ એક પરિણામ છે અને પરિણામે કોઈ પણ સફળ નવલની મોટામાં મોટી સિદ્ધિ - રસવત્તા - એમને સારા પ્રમાણમાં વરી છે.
Pankhino Melo (પંખીનો મેળો)
Author: Ishwar Petlikar (ઇશ્વર પેટલીકર)
Price:
₹
300.00
Condition: New
Isbn: 9788184409642
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels and Short Stories,
Publishing Date / Year: 2014
No of Pages: 322
Weight: 310 Gram
Total Price: ₹ 300.00
Reviews
There are no reviews yet.