ચાણક્યત્રયીના ત્રણ ગ્રંથોનો ટૂંકમાં પરિચય આ પ્રમાણે છે "લઘુ ચાણક્યનીતિ "એ આઠ અધ્યાયનો 104 શ્લોકોનો લઘુ મહાગ્રંથ છે તેને વાંચવાથી તેમજ તેનું ચિંતન કરવાથી જ તેનો આસ્વાદ માણી શકાય .બીજો ગ્રંથ "ચાણક્ય નીતિસર "છે ,તેના અઢાર અધાયમાં 298શ્લોકો છે .આ ગ્રંથ જીવન જીવવાની કળા શીખવે છે .ત્રીજો ગ્રંથ "ચાણક્યના નીતિસૂત્રો "આમાં પ્રાચીન ભારતના તમામ સંતો -મહાત્માઓના ગ્રંથોનો નીચોડ ટૂંકમાં અક્લ્પ્ય વાતો કહી જાય છે જીવનના દરેક ડગલે આ ગ્રંથ સાચી દિશાનું માર્ગદર્શન કરે છે .
Chanakyatrayi (ચાણક્યત્રયી)
Price:
₹
200.00
Condition: New
Isbn: 9788184407112
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Business and Management,
Publishing Date / Year: 2012
No of Pages: 95
Weight: 260 Gram
Total Price: ₹ 200.00
Reviews
There are no reviews yet.