આ પુસ્તકમાં કોમી એકતાના લેખોનો સંગ્રહ છે .ધર્મને નામે દેશમાં જે કોમવાદ ફેલાયેલો છે ,તેને લગતા લેખો છે દેશને આ કોમવાદથી કેવી રીતે બચાવી શકાય તે માટેના જુદા જુદા રાષ્ટ્રોના ,જુદા ધર્મોના અને જાણીતા લેખકોના વિચાર મુક્યા છે .ધર્મને નામે ,કોમના નામે માણસને માણસ સામે ભરમાવે છે ,ઉશ્કેરે છે ,તેમની વચ્ચે ભાગલા પડાવે છે .આ બંધ થાય અને બે અશાંતિઓ વચ્ચે પણ જો માણસાઈની પૂજા થતી રહે તો કોમી એખલાસ સ્વયંભુ સ્થપાય .
Maansai Ni Pooja (માણસાઈની પૂજા)
Author: Digant Oza (દિગંત ઓઝા)
Price:
₹
220.00
Condition: New
Isbn: 849891011913
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Novels and Short Stories,
Publishing Date / Year: 2002
No of Pages: 240
Weight: 385 Gram
Total Price: ₹ 220.00
Reviews
There are no reviews yet.