જ્યારે એન્ટની ચેખવ પર લખવાનું મેં શરૂ કર્યું. ચેખવ મનથી હતો એટલો તંદુરસ્ત તનથી નહોતો. 1900ની સાલમાં તેના રોગં ઊથલો માર્યો. ટી.બી.એ તેના શરીરનો ભરડો લઈ લીધો હતો. પોતાની માંદગી દરમિયાન તેણે એક લેખકને કહ્યું હતું કે તારી જગ્યાએ હું હોત તો ઇન્ડિયા હું ચોક્કસ ગયો હોત. આમ તો એકવાર તે ઇન્ડિયા આવી ગયો હતો. એવું તે કયું આકર્ષણ તેને થયું હશે કે તેણે બીજી વખત ઇન્ડિયા આવવાની ઇચ્છા રાખી હશે ?
Lajja Sanyal (લજ્જા સન્યાલ)
Author: Ashwini Bhatt (અશ્વિની ભટ્ટ)
Price:
₹
165.00
Condition: New
Isbn: 9788184402070
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels And Short Stories,
Publishing Date / Year: 2011
No of Pages: 212
Weight: 200 Gram
Total Price: ₹ 165.00
Reviews
There are no reviews yet.