આ પુસ્તકમાં 30 પ્રકરણો છે, જેમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મ, રાજકારણ, રાજ્ય વહીવટ બંધારણ, સંસદીય લોકશાહી, ખેડૂતો, સ્ત્રીઓ...વગેરે વિષયોમાં નિર્ભીક ને ગહનશીલ વાણીની પ્રતીતિ થયા વગર રહેતી નથી. આ યુગપુરુષની દીર્ધદષ્ટિ અને વિચક્ષણ ક્ષમતા વિપરીત પરિસ્થિતિમાં પણ વિચલિત થઈ શકે એમ નથી. તેથી જ તેમની દીર્ધદષ્ટિથી નીપજેલી આ હૃદયવાણી શબ્દો રૂપે તરોતાજા ને વાસ્તવિક લાગે છે. સાચી સમજ સાથે જોમ અને જુસ્સો પૂરો પાડે છે.
Dr. Babasaheb Aambedkarna Bhashano: Part - 4 (ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભાષણો: ભાગ - ૪)
Price:
₹
800.00
Condition: New
Isbn: 9789382781530
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature,
Publishing Date / Year: 2018
No of Pages: 800
Weight: 850 Gram
Total Price: ₹ 800.00
Reviews
There are no reviews yet.