‘પુલિંગ પ્રોજેક્ટ ડેટા’ને આધારે એવું પણ જાણવા મળ્યું છે કે છ કરતાયે વધુ જોખમી કારણો હોવા છતાં ૧૦% વ્યક્તિઓને જ હ્રદયરોગનો હુમલો થયો હતો જયારે ૬૦% હ્રદયરોગના હુમલાના દર્દીઓમાં આવા જોખમનું એકપણ કારણ જોવા મળતું નથી. ધિક્કાર, ઈર્ષા, ક્રોધ, હતાશા, એકલતા અને અહંકાર જેવી આજના જગતમાં જોવા મળતી વૃત્તીઓથી સુખી દીર્ઘાયુ માટે આવશ્યક એવી હ્રદયના ધબકારાના ફેરફારની ક્ષમતા ક્ષીણ થઇ જાય છે.
Hridayrogni Samasya Ek Navi Disha (હૃદયરોગની સમસ્યા એક નવી દિશા)
Price:
₹
20.00
Condition: New
Isbn: 9788172291341
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Health and Healing,Medicine and Nursing,
Publishing Date / Year: 2008
No of Pages: 70
Total Price: ₹ 20.00
Reviews
There are no reviews yet.