સ્વ શ્રી કીશોરલાલભાઈએ તેમનું આ જાણીતું પુસ્તક પ્રસિદ્ધ કરવાને માટે , 'નવજીવન' ને ઈ. સ. ૧૯૩૫ માં સોપ્યું. તેની પહેલી આવૃત્તિ 'પ્રસ્થાન' કાર્યાલયે બહાર પાડી હતી,એટલે બીજી આવૃત્તિ તરીકે નવજીવનને તે ૧૯૩૫ માં પ્રસિદ્ધ કર્યું. પુ . ગાંધીજી એ તે વાંચી જઈને પોતાની 'સમંતિ' લખી આપી,તે આ ગ્રંથના ઉપોદઘાત રૂપે જોડવામાં આવે છે.
Gandhiji - Vichar - Dohan (ગાંધી - વિચાર - દોહન)
Price:
₹
40.00
Condition: New
Isbn: 9788172291846
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: History,Literature and Language,
Publishing Date / Year: 2010
No of Pages: 192
Total Price: ₹ 40.00
Reviews
There are no reviews yet.