મધુપ્રમેહ ભારતમાં વ્યાપકપણે પ્રચલિત થયો છે. ૧૯૨૧માં ઈન્સ્યુલિનની શોધ થયા પછી આધુનિક દાકતરી વિજ્ઞાનમાં તેમ જ આયુર્વેદ અને અન્ય ચિકિત્સા-પદ્ધતિઓમાં નવીનતર જ્ઞાન સંચિત થયું છે. વ્યાધિની વ્યાપકતા, તેના મૂળભૂત કારણો અને વિશિષ્ટ લક્ષણો અને પ્રકારો, વિશેષે તેની ઉપચારપદ્ધતિ વિશેના જ્ઞાનમાં ઘણી પ્રગતિ થઇ છે. આજે તો હવે મધુપ્રમેહને વેળાસર ઓળખી લઇ તેના ઉપચારમાં આહાર અને કસરતની અગત્ય પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
Madhuprameh Ane Tena Upachar (મધુપ્રમેહ અને તેના ઉપચાર)
Author: Chandulal Dave (ચંદુલાલ દવે)
Price:
₹
20.00
Condition: New
Isbn: 9788172291242
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Health and Healing,Medicine and Nursing,
Publishing Date / Year: 2010
No of Pages: 84
Total Price: ₹ 20.00
Reviews
There are no reviews yet.