આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી, એ તો છુટાછવાયા સ્મરણો જ છે. જીવનના મહત્વના પરિવર્તનો કે ઊંડા અનુભવો આપવાનો અહી ઈરાદો નથી.બાળકો અને યુવાનોના પવિત્ર સહવાસમાં જેના ઘણા દિવસો થઇ ગયા છે તે જાણે છે કે, બાળકો તેમ જ યુવાનો સાથે સમભાવ કેળવવાના ,તેમની ભૂમિકા ઉપર ઉભા રહી તેમને આગળ પાછળ નું જોવાની અને આત્મપરીક્ષણ કરવાની કળા શીખવવાના અનેક સ્વભાવિક સાધનોમાં ,પોતાના બાળપણનો નિખાલસ , ની:સંકોચ અનુભવો રજુ કરવો .
Smaranyatra (સ્મરણયાત્રા)
Price:
₹
200.00
Condition: New
Isbn: 9788172291808
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels and Short Stories,
Publishing Date / Year: 2007
No of Pages: 183
Total Price: ₹ 200.00
Reviews
There are no reviews yet.