રામનામ વિશેની શ્રદ્ધાનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઈ રંભા હતી.એ વિશેનો ઉલ્લેખ ગાંધીજીએ પોતે ‘આત્મકથા’માં કર્યો છે.બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાના વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યાત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાના લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે.
Ramnam (રામનામ)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
₹
15.00
Condition: New
Isbn: 9788172290351
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Reference,Culture and Religion,Literature and Language,
Publishing Date / Year: 2012
No of Pages: 81
Total Price: ₹ 15.00
Reviews
There are no reviews yet.