Mahatma Gandhini Kelavnini Filsuphy (મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી)

By Dr. Manibhai Patel (ડૉ. મણિભાઈ પટેલ)

Mahatma Gandhini Kelavnini Filsuphy (મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી)

By Dr. Manibhai Patel (ડૉ. મણિભાઈ પટેલ)

60.00

MRP ₹66 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

302 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2008

ISBN

9788172291426

Description

આ પુસ્તકમાં ગાંધીજીની ફિલસૂફીનું, કેળવણીના ક્ષેત્રમાં તેના તાત્વિક પાયા તથા વહેવારમાં તેના વિનિયોગ સહિત વિગતવાર અને વિવેચનાત્મક નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકનું કાર્યક્ષેત્ર ગાંધીજીની ફિલસૂફીના નિરૂપણ અને તેમનો કેળવણી અંગેનો બોધ વ્યવહારમાં સંગીન છે અને સંગીન સિદ્ધાંતના પાયા પર – જોકે, તેમનો સિદ્ધાંત પંડિતાઈભરી રીતે નિરૂપવામાં આવ્યો નથી – રચાયેલો માલૂમ પડ્યો છે, એ બતાવવા પૂરતું જ માર્યાદિત છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%