Logo

  •  support@imusti.com

Pyas Ane Parab (પ્યાસ અને પરબ)

Price: ₹ 15.00

Condition: New

Isbn: 9788172290603

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Society and Social Science,

Publishing Date / Year: 1993

No of Pages: 112

Total Price: 15.00

    0       VIEW CART

સ્વ. કવિ શ્રી બાલમુકુન્દ દવે નવજીવનના સેવક હતા. નવજીવનમાં તેમણે ૩૦ વર્ષ કામ કર્યું . નવજીવન તરફથી ચલાવતા 'લોકજીવન' ના તેઓ તંત્રી હતા.નવજીવનમાંથી નિવૃત થયા બાદ પણ 'લોકજીવન'ના તંત્રીપદે તેઓ ચાલુ રહ્યા હતા. આમ નવજીવન સાથેનો તેમનો સંબંધ લગભગ છેવટ સુધી રહ્યો. ‘લોકજીવન’માં તેમણે સામાન્ય વાચક પણ સરળતાથી સમજી શકે તેવી રસાળ અને પ્રવાહી શૈલીમાં પાંચેક શ્રેણીઓ લખી હતી.