ગાંધીજીનું જીવન એક મહાકાવ્ય જેવું છે. હિંદમાં સૌકાઓથી રામાયણ અને મહાભારત આપણને પ્રેરણા આપતાં, જીવનઘડતર કરતાં અને સંસ્કાર-સિંચન કરતાં મહાકાવ્યો છે. ભવિષ્યમાં કોઈ વાલ્મીકિ કે વ્યાસ જેવા પ્રતિભાશાળી કવિ જન્મશે ત્યારે ગાંધીજીના જીવનનું મહાકાવ્ય લખાશે, અને તે અનંતકાળ સુધી માનવજાતને પ્રેરણા આપ્યા કરશે એવી શ્રદ્ધાથી હું ગાંધીજીના ભવ્ય જીવનને નિહાળું છું.
Charan Aapana Tya Viraje (ચરણ આપના ત્યાં વિરાજે)
Price:
₹
30.00
Condition: New
Isbn: 9788172291471
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature and Language,
Publishing Date / Year: 2008
No of Pages: 139
Total Price: ₹ 30.00
Reviews
There are no reviews yet.