Logo

  •  support@imusti.com

Charan Aapana Tya Viraje (ચરણ આપના ત્યાં વિરાજે)

Price: ₹ 30.00

Condition: New

Isbn: 9788172291471

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature and Language,

Publishing Date / Year: 2008

No of Pages: 139

Total Price: 30.00

    0       VIEW CART

ગાંધીજીનું જીવન એક મહાકાવ્ય જેવું છે. હિંદમાં સૌકાઓથી રામાયણ અને મહાભારત આપણને પ્રેરણા આપતાં, જીવનઘડતર કરતાં અને સંસ્કાર-સિંચન કરતાં મહાકાવ્યો છે. ભવિષ્યમાં કોઈ વાલ્મીકિ કે વ્યાસ જેવા પ્રતિભાશાળી કવિ જન્મશે ત્યારે ગાંધીજીના જીવનનું મહાકાવ્ય લખાશે, અને તે અનંતકાળ સુધી માનવજાતને પ્રેરણા આપ્યા કરશે એવી શ્રદ્ધાથી હું ગાંધીજીના ભવ્ય જીવનને નિહાળું છું.