સ્વ. મગનલાલ ગાંધી વિશે જે ‘નવજીવન’માં લખાયું છે તે બધું પુસ્તકકારે પ્રગટ થાય એવી ઈચ્છા કેટલાક ‘નવજીવન’ના વાંચનારે બતાવી, અને તેને સારુ જોઈતા ખર્ચમાં પોતાનો ફાળો પણ મોકલ્યો. તેથી અને મગનલાલનું જીવન વાંચનારને સારું કલ્યાણકારી છે એમ માનું છું તેથી, ‘નવજીવન’માં આવેલા લેખોમાંનો ઘણોખરો બધો ભાગ આ પુસ્તકમાં છાપ્યો છે. માત્ર સ્તુતિના તારો વગેરેને જ મૂકી દેવામાં આવ્યા છે.
Ashramno Pran (આશ્રમનો પ્રાણ)
Author: Maganlal Gandhi (મગનલાલ ગાંધી)
Price:
₹
15.00
Condition: New
Isbn: 9788172290580
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: History,Novels and Short Stories,
Publishing Date / Year: 1993
No of Pages: 110
Total Price: ₹ 15.00
Reviews
There are no reviews yet.