Logo

  •  support@imusti.com

Ashramno Pran (આશ્રમનો પ્રાણ)

Price: ₹ 15.00

Condition: New

Isbn: 9788172290580

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: History,Novels and Short Stories,

Publishing Date / Year: 1993

No of Pages: 110

Total Price: 15.00

    0       VIEW CART

સ્વ. મગનલાલ ગાંધી વિશે જે ‘નવજીવન’માં લખાયું છે તે બધું પુસ્તકકારે પ્રગટ થાય એવી ઈચ્છા કેટલાક ‘નવજીવન’ના વાંચનારે બતાવી, અને તેને સારુ જોઈતા ખર્ચમાં પોતાનો ફાળો પણ મોકલ્યો. તેથી અને મગનલાલનું જીવન વાંચનારને સારું કલ્યાણકારી છે એમ માનું છું તેથી, ‘નવજીવન’માં આવેલા લેખોમાંનો ઘણોખરો બધો ભાગ આ પુસ્તકમાં છાપ્યો છે. માત્ર સ્તુતિના તારો વગેરેને જ મૂકી દેવામાં આવ્યા છે.