રચનાત્મક કાર્યક્રમને બીજી રીતે અને વધારે ઘટિત નામથી ઓળખાવીએ તો સત્યને અહિંસાનાં સાધન વડે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની રચના કહી શકાય. સ્વતંત્રતાને નામે ઓળખાતી વસ્તુની હિંસા વડે અને તેથી ખસૂસ અસત્યનાં સાધનો વડે થતી રચનાના પ્રયાસો કેટલા બધા દુ:ખદાયક હોય છે તે આપને બરાબર જાણીએ છીએ.
Rachanatmak Karyakram Tenu Rahasya Ane Sthan (રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાન)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
₹
15.00
Condition: New
Isbn: 9788172290382
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Reference,Literature and Language,
Publishing Date / Year: 2014
No of Pages: 48
Total Price: ₹ 15.00
Reviews
There are no reviews yet.