Logo

  •  support@imusti.com

Rachanatmak Karyakram Tenu Rahasya Ane Sthan (રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાન)

Price: ₹ 15.00

Condition: New

Isbn: 9788172290382

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Reference,Literature and Language,

Publishing Date / Year: 2014

No of Pages: 48

Total Price: 15.00

    0       VIEW CART

રચનાત્મક કાર્યક્રમને બીજી રીતે અને વધારે ઘટિત નામથી ઓળખાવીએ તો સત્યને અહિંસાનાં સાધન વડે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની રચના કહી શકાય. સ્વતંત્રતાને નામે ઓળખાતી વસ્તુની હિંસા વડે અને તેથી ખસૂસ અસત્યનાં સાધનો વડે થતી રચનાના પ્રયાસો કેટલા બધા દુ:ખદાયક હોય છે તે આપને બરાબર જાણીએ છીએ.