કેન્સરના દરદીને રોગથી તેમ જન સારવારથી થતા માનસિક, શારીરિક અને લાગણીને લગતા પ્રશ્નો સમજવામાં તેમ જ તેની સાથે મેળ બેસાડવામાં આ પુસ્તક મદદરૂપ થશે. આ પુસ્તકમાં લેખકે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ડોક્ટર માટેનો વિશ્વાસ, કુટુંબીજનો તથા મિત્રોનો સ્નેહ, પ્રકૃતિ અને પર્યાવરણ માટેનો પ્રેમ, ખોરાક, કાર્યશીલતા અને સર્જનશીલતા, યોગ-કસરત, મન અને ભાવના પર ખૂબ ભાર મૂક્યો છે.
Jeevanno Utsav (જીવનનો ઉત્સવ)
Author: R. M. Lala (આર. એમ. લાલા)
Price:
₹
50.00
Condition: New
Isbn: 9788172293451
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Philosophy,Literature and Language,
Publishing Date / Year: 2005
No of Pages: 144
Total Price: ₹ 50.00
Reviews
There are no reviews yet.