Logo

  •  support@imusti.com

Mangalprabhat (મંગળપ્રભાત)

Price: ₹ 30.00

Condition: New

Isbn: 9788172290634

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature and Language,

Publishing Date / Year: 2012

No of Pages: 48

Total Price: 30.00

    0       VIEW CART

યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પાડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચવા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયોની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માંગણી એકબે ભાઈઓ તરફથી થવાથી એમને આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું.