શ્રીરામકૃષ્ણ પરમહંસ આધુનિક જમાનાના એક મહાન સંત થઈ ગયા. જન્મે તેઓ બંગાળી હતા પણ તેમના ઈશ્વરપરાયણ જીવન અને ઉપદેશની અસર આપણા આખા દેશ પર થઈ છે. તેમના ઉપદેશનો નિચોડ નાના નાના નિબંધોના રૂપમાં રાજાજીએ આ પુસ્તકમાં પોતાની અનોખી શૈલીમાં વણી લીધો છે. આમ, આ પુસ્તક સૌ કોઈને માટે બોધપ્રદ છે,પરંતુ રાજાજીની શૈલીની સરળતા અને સચોટતાને કારણે આપણા પ્રાંતમાં ચાલતી સમાજશિક્ષણની પ્રવૃત્તિનો લાભ લઈને લખતાવાંચતા શીખેલા પ્રૌઢ ભાઈબહેનોને એ વિશેષ ઉપકારક થઈ પડશે, એવું અમારું માનવું છે.
Ramkrishna Upanishad (રામકૃષ્ણ ઉપનિષદ)
Author: Rajaji (રાજાજી)
Price:
₹
15.00
Condition: New
Isbn: 9788172293697
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture and Religion,
Publishing Date / Year: 2008
No of Pages: 80
Total Price: ₹ 15.00
Reviews
There are no reviews yet.