Logo

  •  support@imusti.com

Ramkrishna Upanishad (રામકૃષ્ણ ઉપનિષદ)

Price: ₹ 15.00

Condition: New

Isbn: 9788172293697

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Culture and Religion,

Publishing Date / Year: 2008

No of Pages: 80

Total Price: 15.00

    0       VIEW CART

શ્રીરામકૃષ્ણ પરમહંસ આધુનિક જમાનાના એક મહાન સંત થઈ ગયા. જન્મે તેઓ બંગાળી હતા પણ તેમના ઈશ્વરપરાયણ જીવન અને ઉપદેશની અસર આપણા આખા દેશ પર થઈ છે. તેમના ઉપદેશનો નિચોડ નાના નાના નિબંધોના રૂપમાં રાજાજીએ આ પુસ્તકમાં પોતાની અનોખી શૈલીમાં વણી લીધો છે. આમ, આ પુસ્તક સૌ કોઈને માટે બોધપ્રદ છે,પરંતુ રાજાજીની શૈલીની સરળતા અને સચોટતાને કારણે આપણા પ્રાંતમાં ચાલતી સમાજશિક્ષણની પ્રવૃત્તિનો લાભ લઈને લખતાવાંચતા શીખેલા પ્રૌઢ ભાઈબહેનોને એ વિશેષ ઉપકારક થઈ પડશે, એવું અમારું માનવું છે.