ગીતા એ મારે મન કોઈ ગ્રંથ નથી પણ જીવતી વ્યક્તિ છે. તટસ્થ વ્યક્તિ પણ નથી પણ મારો કબજો લઇ મને દોરનાર , અને છતાં મને બધી રીતે સ્વતંત્ર રાખનાર મંગલમૂર્તિ વ્યક્તિ છે. ગીતા વિષે લખું છું ત્યારે કોઈક કોઈક વાર થાય છે કે પૂજય ગાંધીજીની જ વાત હું કહું છું. ગીતા અને ગાંધી વચ્ચે કોઈક કોઈક વાર સાધતો અભેદ મને ક્ષણ વાર ચકિત કરે છે, અને ક્યારેક ક્યારેક એ વસ્તુ મને એટલી તો સ્વાભાવિક લાગે છે કે એના પ્રવાહમાં તણાઈ જતાં મને કશી જ મુશ્કેલી નડતી નથી. અને છતાં એક ભાવ મનમાં રહે જ છે કે ગીતા વિષે જે કાંઈ કહું છું એ અંતે મારું પોતાનું જ ગીતાદર્શન છે.
Jivanpradeep (જીવનપ્રદીપ)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9788172294724
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Reference,Novels and Short Stories,
Publishing Date / Year: 2013
No of Pages: 239
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.