Logo

  •  support@imusti.com

Anasaktiyog (અનાસક્તિયોગ)

Price: ₹ 40.00

Condition: New

Isbn: 9788172293314

Publisher: Navajivan Trust

Binding: Hardcover

Language: Gujarati

Genre: Philosophy,Novels and Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 120

Total Price: 40.00

    0       VIEW CART

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ અનુવાદ લખતી વખતે ગાંધીજી ગીતાજીવન જીવવાની પોતાની અખંડ અને ઉત્કટ સાધનામાંથી મંદ વખત કાઢી શક્ય હતા. મુસાફરીમાં પ્રથમ પ્રથમ રોજ એક એક જ શ્લોકનો અનુવાદ કરી લેતા; પણ તે અત્યંત નિયમિતપણે. આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે.આ કારણે હું એમ ઈચ્છું ખરોકે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન જેમને ધર્મને આચારમાં મુકવાની ઈચ્છા છે તેઓ એ વાંચે,વિચારે ને તેમાથી શક્તિ મેળવે.