શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ અનુવાદ લખતી વખતે ગાંધીજી ગીતાજીવન જીવવાની પોતાની અખંડ અને ઉત્કટ સાધનામાંથી મંદ વખત કાઢી શક્ય હતા. મુસાફરીમાં પ્રથમ પ્રથમ રોજ એક એક જ શ્લોકનો અનુવાદ કરી લેતા; પણ તે અત્યંત નિયમિતપણે. આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે.આ કારણે હું એમ ઈચ્છું ખરોકે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન જેમને ધર્મને આચારમાં મુકવાની ઈચ્છા છે તેઓ એ વાંચે,વિચારે ને તેમાથી શક્તિ મેળવે.
Anasaktiyog (અનાસક્તિયોગ)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
₹
40.00
Condition: New
Isbn: 9788172293314
Publisher: Navajivan Trust
Binding: Hardcover
Language: Gujarati
Genre: Philosophy,Novels and Short Stories,
Publishing Date / Year: 2012
No of Pages: 120
Total Price: ₹ 40.00
Reviews
There are no reviews yet.