Logo

  •  support@imusti.com

Aatmarachana Athava Aashrami Kelvan (આત્મરચના અથવા આશ્રમી કેળવણી)

Price: ₹ 125.00

Condition: New

Isbn: 9788172292812

Publisher: Navajivan Trust

Binding: Hardcover

Language: Gujarati

Genre: History,Novels and Short Stories,

Publishing Date / Year: 2001

No of Pages: 400

Total Price: 125.00

    0       VIEW CART

આશ્રમજીવનનો આદર્શ આપના દેશમાં અતિ પ્રાચીન કાળથી સ્વીકારાયો છે અને અજમાવાયો પણ છે. એમાં વખતોવખત ફેરફારો પણ થતા ગયા છે. પ્રાચીનકાળથી અત્યાર સુધી આપણા દેશમાં ઠેકઠેકાણે આશ્રમો સ્થપાયા છે અને જનતાએ શ્રદ્ધાપૂર્વક એ આશ્રમોને નભાવ્યા છે. ગાંધીજીએ હિન્દુસ્થાનમાં આવીને સ્થિર થતાં પહેલાં દક્ષિણ આફ્રિકામાં આશ્રમજીવનનો એક પ્રયોગ કરેલો.