₹175.00
MRPGenre
Essays
Print Length
160 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788193346396
પીતૃભૂમિ ગુજરાત એ ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલું ગુજરાતના આત્માનું દર્શન કરાવતું સર્જન છે. તેઓ માત્ર ભૂગોળ નહીં, પણ ગુજરાતના ભાવ, ચેતના અને વારસાની વાત કરે છે. મહાત્મા ગાંધીથી લઈને સ્વામી દયાનંદ, નર્મદ, કવિ દયારામ અને રણછોડભાઈ પાટીલ જેવા મહાનુભાવોનુંઅવલોકન પુસ્તકમાં કરવામાં આવ્યું છે. બક્ષી ગુજરાતને માત્ર એક પ્રદેશ તરીકે નથી જોતાં, પરંતુ પિતૃભૂમિ તરીકે જોઈને શ્રદ્ધા વ્યક્ત કરે છે. ભાષા મૃદુ છે., પરંતુ ક્ષણે ક્ષણે ઊંડાણભરી હૃદયને સ્પર્શે એવી. પુસ્તકમાં ભૂતકાળની યાદો અને વર્તમાનની પળ વચ્ચે સંવાદ રચાય છે. ગુજરાતના તત્ત્વજ્ઞાની, સામાજિક અને આધ્યાત્મિક સંસ્કારને બક્ષી સરળતાથી સમજાવે છે. તેઓ લખે છે. કે ગુજરાત નિયમ-ધર્મથી શરૂ થાયછે. અને પ્રેમથી પૂર્ણ થાય છે. ‘પીતૃભૂમિ’ માત્ર વારસાની વાત નથી તે પોતાને ઓળખવા માટેનું દર્પણ છે. પુસ્તક ગુજરાતીઓને પોતાનુંઆધારભૂત અસ્તિત્વ સમજવા માટે પ્રેરણા આપે છે.
0
out of 5