આજકાલ દુનિયામાં પાખંડ વધી ગયું છે.ગમે તે ધરમનો માણસ હોય તે ધર્મનું ઉપરટપકું રૂપ માત્ર વિચારે છે,અને પોતાની ખરી ફરજ ચૂકી જાય છે. પૈસાનું અત્યંત સેવન કરવામાં બીજા માણસોને શું દુ:ખ પડે છે, અથવા તો પડશે તેનો ખ્યાલ આપણે ભાગ્યે કરીએ છીએ. અમે વાંચનાર પાસે એટલું માગીએ છીએ કે જે કાંઈ પણ નીતિવચન તેને ખરાં લાગે તે પ્રમાણે વર્તવા તેણે પ્રયત્ન કરવો, તો અમારો આ પ્રયાસ અમે સફળ થયો ગણશું.
Nitidharma Athva Dharmniti (નીતિધર્મ અથવા ધર્મનીતિ)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172294380
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture and Religion,
Publishing Date / Year: 2013
No of Pages: 32
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.