Jain Balgranthavali Shreni: Part 1 - 10 (જૈન બાળા ગ્રંથાવલિ શ્રેણી, ભાગ ૧ - ૧0)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

Jain Balgranthavali Shreni: Part 1 - 10 (જૈન બાળા ગ્રંથાવલિ શ્રેણી, ભાગ ૧ - ૧0)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

$11.86

$13.05 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Devotional

Print Length

320 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2008

ISBN

849891010374

Weight

550 Gram

Description

મહારાજા કુમારપાળ વસ્તુપાળ – તેજપાળ મહાત્મા દ્રઢપ્રહારી ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહી સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યુ છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારોનો બોધ બાળકોના જીવનમાં સંસ્કારઘડતર કરે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%