Vastupal Ane Tejpal (વસ્તુપાળ અને તેજપાળ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Vastupal Ane Tejpal (વસ્તુપાળ અને તેજપાળ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

$9.56

$10.52 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Devotional

Print Length

168 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789351750482

Weight

180 Gram

Description

આ પુસ્તક લખવા પાછળનો એક જ જેતુ છે કે જૈન યુવક-યુવતીઓ જીવનથી ભાગે નહીં. પરલોક પછી, પહેલાં આ લોકને રૂપાળો બનાવવાનો છે. હરરિભદ્રસૂરિજી વારંવાર કહેતા, શક્તિનાં ત્રણ કેન્દ્રો છે : બ્રાહ્મણ, વાણિયા અને ક્ષત્રિયો. આ ત્રણેની એકતા કરો. સરવાળો કરો. લડાવો નહીં. બાદબાકી ન કરો. વસ્તુપાળે સંઘ કાઢ્યો તો તેમ જૈનેતરોમાં પણ સાથે લીધા અને દ્વારકા-સોમનાથનો પણ ઉમેરો કર્યો. પુસ્તકનો એક માત્ર હેતુ પ્રજાને બળવાન બનાવવાનો છે, તે જ ધ્યાનમાં રહે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%