Logo

  •  support@imusti.com

Jivangita (જીવનગીતા)

Price: ₹ 135.00

Condition: New

Isbn: 9789388882897

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Self-Help,

Publishing Date / Year: 2019

No of Pages: 120

Weight: 120 Gram

Total Price: 135.00

    0       VIEW CART

ભગવદગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભેમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ - તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદગીતામાં ન હોય! ભગવદગીતા એ મહાભારતમાં સર્જાતા ધર્મયુદ્ધના પ્રારંભે કૃષ્ણ દ્વારા ગવાયેલું અને અર્જુન દ્વારા સંભળાયેલું જીવનગીત છે. જીવન કોઈપણ યુગનું હોય, મનુષ્ય ક્ષણે ક્ષણે સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ અને સદ્-અસદ્ વચ્ચે ખેલાતા યુદ્ધનો યોદ્ધો બનતો જ રહ્યો છે. આ જીવનયુદ્ધમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી એની સંપૂર્ણ સ્ટ્રેટેજી તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે.