Logo

  •  support@imusti.com

Manushyana Adhyatmik Vikasani Sambhavananu Manovigyan (મનુષ્યના આધ્યાત્મિક વિકાસની સંભાવનાનું મનોવિજ્ઞાન)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 849891012736

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature,

Publishing Date / Year: 2001

No of Pages: 1226

Weight: 1520 Gram

Total Price: 100.00

    0       VIEW CART

મનુષ્ય કઈ રીતે સજગ થઈ શકે? ચેતનાના મનોવિજ્ઞાન અભ્યાસથી સ્પષ્ટ થાય છે કે મનુષ્યને જ્યારે બોધ થાય કે પોતે ઊંઘે છે ત્યાર પછી જ એ જાગવાને રસ્તે ચડ્યો છે એમ કહી શકાય. એ ન થાય તો મનુષ્ય કદી જાગી ન શકે. સ્વલક્ષી ચેતનાની ઉપલબ્ધિ માટે દીર્ધકાલ પર્યત કઠિન સાધના કરવી પડે. દીર્ધકાળ પર્યત સાધના કર્યા પછી જ જે મળી શકે, તે તો અત્યારે પણ પોતે ધરાવે છે એમ મનુષ્ય માનતો હોય તો એવી સાધના માટે તે તત્પર કેમ થાય?