મનુષ્ય કઈ રીતે સજગ થઈ શકે? ચેતનાના મનોવિજ્ઞાન અભ્યાસથી સ્પષ્ટ થાય છે કે મનુષ્યને જ્યારે બોધ થાય કે પોતે ઊંઘે છે ત્યાર પછી જ એ જાગવાને રસ્તે ચડ્યો છે એમ કહી શકાય. એ ન થાય તો મનુષ્ય કદી જાગી ન શકે. સ્વલક્ષી ચેતનાની ઉપલબ્ધિ માટે દીર્ધકાલ પર્યત કઠિન સાધના કરવી પડે. દીર્ધકાળ પર્યત સાધના કર્યા પછી જ જે મળી શકે, તે તો અત્યારે પણ પોતે ધરાવે છે એમ મનુષ્ય માનતો હોય તો એવી સાધના માટે તે તત્પર કેમ થાય?
Manushyana Adhyatmik Vikasani Sambhavananu Manovigyan (મનુષ્યના આધ્યાત્મિક વિકાસની સંભાવનાનું મનોવિજ્ઞાન)
Price:
₹
100.00
Condition: New
Isbn: 849891012736
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature,
Publishing Date / Year: 2001
No of Pages: 1226
Weight: 1520 Gram
Total Price: ₹ 100.00
Reviews
There are no reviews yet.