આ પુસ્તક માનવીને જાગૃત કરે છે. સફળતાનાં શિખર પર પહોંચવાની શક્તિ આપે છે અને માનવીનો પંથ હંમેશા પ્રકાશમય છે તેની ગૅરન્ટી આપે છે. આ પુસ્તકમાંથી એ પ્રેરણા મળે છે કે માનવીમાં શું કરવાની શક્તિ નથી ? બધી જ શક્તિ છે. પારસનો સ્પર્શ થાય તો લોખંડ સોનુ બની જાય. તેવી રીતે આ પુસ્તક જે જે લોકો વાંચશે તે તેજોમય - સ્વતેજોમય બની જશે. તે મેં આ પુસ્તક વાંચ્યા પછી અનુભવ્યું છે ઇશ્વરે માનવીને બધીજ શક્તિ આપી છે. બસ, તેનો ઉપયોગ કરવાનો નીર્ધાર જ કરવાનો છે આ પુસ્તક કહે છે કે જયારે માનવીનું અનુસંધાન વિશ્વચેતના સાથે થાય છે તેને પછી પોતે જ પારસ બનવાને આડે કોઈ આવી શકે નહીં.
Shikhar Upar Ke Pachhi Khinma? (શિખર ઉપર કે પછી ખીણમા?)
Author: Pratap Shah (પ્રતાપ શાહ)
Price:
₹
125.00
Condition: New
Isbn: 9789381478400
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Self-Help,Other,
Publishing Date / Year: 2017
No of Pages: 116
Weight: 159 Gram
Total Price: ₹ 125.00
Reviews
There are no reviews yet.