જવાહરલાલજી ગાંધીજીના સમાગમમાં આવ્યા ત્યારથી પોતાના લખાણો કે ભાષણોમાં ગાંધીજીનો જવાહરલાલજી પ્રત્યેનો પ્રેમ, તેમનું મૂલ્યાંકન, તેમનો ત્યાગ, ખાદીપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિ, તેમની વચ્ચે વિચારોની સમતા અને વિષમતા-બધું જોવાનું મળે છે. મોટા ઉદ્યોગો અને પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો – એ પણ આ લખાણોમાં જોવા મળે છે.
Jawaharlal Nehru - Gandhijini Drushtiae (જવાહરલાલ નહેરુ - ગાંધીજીની દૃષ્ટિએ)
Price:
₹
40.00
Condition: New
Isbn: 9788172293987
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: History,Memoir and Biography,Novels and Short Stories,
Publishing Date / Year: 2009
No of Pages: 166
Total Price: ₹ 40.00
Reviews
There are no reviews yet.