આ પત્ર-સંવાદમાં શ્રેયાર્થીની ઉત્કટતાપૂર્ણ ગડમથલ, ગુરુની શિષ્યના વિકાસ માટેની ચિંતા, પરસ્પરને માટેનો અનોખો આદરભાવ અને સાધક પોતાના સમજપૂર્વકના પ્રયત્નોથી આગળ વધે એવી શુભ કામનાના દર્શન થાય છે. સાથે સાથે એ પણ વાત અધ્યાહારમા સમજાય છે કે સમાજસેવકની સેવાને આધ્યાત્મિકતાના આધારરૂપ પાયો નહી મળ્યો હોય તો બધી સેવા અને તેને માટે નિર્માણ થયેલી સંસ્થાઓ નિસ્તેજ બની જશે અને કાળક્રમે ખંડિયેર બનશે.
Kedarnathji Ane Ki. Gh. Mashruwala Vachcheno Patra - samwad (કેદારનાથજી અને કિ. ઘ. મશરૂવાળા વચ્ચેનો પાત્ર - સંવાદ)
Price:
₹
25.00
Condition: New
Isbn: 9788172293376
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Letters and Essay,Anthologies and Collections,
Publishing Date / Year: 2004
No of Pages: 226
Total Price: ₹ 25.00
Reviews
There are no reviews yet.