Logo

  •  support@imusti.com

Kedarnathji Ane Ki. Gh. Mashruwala Vachcheno Patra - samwad (કેદારનાથજી અને કિ. ઘ. મશરૂવાળા વચ્ચેનો પાત્ર - સંવાદ)

Price: ₹ 25.00

Condition: New

Isbn: 9788172293376

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Letters and Essay,Anthologies and Collections,

Publishing Date / Year: 2004

No of Pages: 226

Total Price: 25.00

    0       VIEW CART

આ પત્ર-સંવાદમાં શ્રેયાર્થીની ઉત્કટતાપૂર્ણ ગડમથલ, ગુરુની શિષ્યના વિકાસ માટેની ચિંતા, પરસ્પરને માટેનો અનોખો આદરભાવ અને સાધક પોતાના સમજપૂર્વકના પ્રયત્નોથી આગળ વધે એવી શુભ કામનાના દર્શન થાય છે. સાથે સાથે એ પણ વાત અધ્યાહારમા સમજાય છે કે સમાજસેવકની સેવાને આધ્યાત્મિકતાના આધારરૂપ પાયો નહી મળ્યો હોય તો બધી સેવા અને તેને માટે નિર્માણ થયેલી સંસ્થાઓ નિસ્તેજ બની જશે અને કાળક્રમે ખંડિયેર બનશે.