આ ગ્રંથમાં મહાત્મા ગાંધીની કારકિર્દીના અંતિમ ભાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આ ગ્રંથ મહાત્મા ગાંધીએ “સત્યના પ્રયોગો” રૂપે લખેલી પોતાની आत्मकथाનો પૂરક છે. आत्मकथाમાં, જેને તેમના જીવનનો ઘડતરકાળ કહી શકાય, તેનું ઘણે અંશે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં તેમના જીવનના છેલ્લા વરસોની વાત નિરૂપવામાં આવી છે. એ ગ્રંથના ત્રણ પુસ્તકો આ અગાઉ પ્રગટ થઇ ચૂક્યા છે. આ ચોથું અને છેલ્લું છે. ગાંધીજીના જીવનના અંતિમ, રોમાંચક અને સૌથી યશસ્વી ભાગનું સર્વાંગી નિરૂપણ કરતાં આ પુસ્તકો, તેમના સત્ય અને અહિંસાની સૂક્ષ્મ કસોટીએ ચડેલા ભવ્ય જીવનને સમજવા ઇચ્છનાર માટે ઉત્તમ ભાષ્યની ગરજ સારશે.
Mahatma Gandhi Poornahuti: Part 1 - 4 (મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ: ભાગ ૧ - ૪)
Author: Pyarelal (પ્યારેલાલ)
Price:
₹
400.00
Condition: New
Isbn: 9788172292171
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: History,Memoir and Biography,Novels and Short Stories,
Publishing Date / Year: 2012
No of Pages: 2100
Total Price: ₹ 400.00
Reviews
There are no reviews yet.