Logo

  •  support@imusti.com

Mahatma Gandhi Poornahuti: Part 1 - 4 (મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ: ભાગ ૧ - ૪)

Price: ₹ 400.00

Condition: New

Isbn: 9788172292171

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: History,Memoir and Biography,Novels and Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 2100

Total Price: 400.00

    0       VIEW CART

આ ગ્રંથમાં મહાત્મા ગાંધીની કારકિર્દીના અંતિમ ભાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આ ગ્રંથ મહાત્મા ગાંધીએ “સત્યના પ્રયોગો” રૂપે લખેલી પોતાની आत्मकथाનો પૂરક છે. आत्मकथाમાં, જેને તેમના જીવનનો ઘડતરકાળ કહી શકાય, તેનું ઘણે અંશે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં તેમના જીવનના છેલ્લા વરસોની વાત નિરૂપવામાં આવી છે. એ ગ્રંથના ત્રણ પુસ્તકો આ અગાઉ પ્રગટ થઇ ચૂક્યા છે. આ ચોથું અને છેલ્લું છે. ગાંધીજીના જીવનના અંતિમ, રોમાંચક અને સૌથી યશસ્વી ભાગનું સર્વાંગી નિરૂપણ કરતાં આ પુસ્તકો, તેમના સત્ય અને અહિંસાની સૂક્ષ્મ કસોટીએ ચડેલા ભવ્ય જીવનને સમજવા ઇચ્છનાર માટે ઉત્તમ ભાષ્યની ગરજ સારશે.