આપણા ઘરોમાં લગભગ બધા શ્રદ્ધાળુ કુટુંબો કોઈ ને કોઈ પ્રકારની પૂજા રાખતા હોય છે. આ પૂજામાં નાના-મોટા, મુખ્ય-ગૌણ એવા અનેક દેવદેવીઓ રખાયેલા હોય છે, તે સૌની જુદાજુદા મંત્રોથી તથા જુદાજુદા જાપથી પૂજા થતી હોય છે. અનેક દેવો હોવા છતાં ઉપાસકને કાંઈક ખૂટતું લાગે છે. આપણે અનેક વિપરીત માન્યતાઓથી ઘેરાયેલા છીએ એટલે ‘સત્યમેવ જયતે’ બોલીને પણ જય નથી મેળવી શકતા, કારણ કે સત્ય જ ન હોય તો જાય ક્યાંથી થાય? ઈશ્વર, ધર્મ, પાપ, પુણ્ય, તપ, ભક્તિ વગેરે તમામેતમામ ક્ષેત્રમાંથી અસત્યના જાળા દૂર કરીએ અને સત્યની સ્થાપના કરીએ તો જ આપણો જય થાય, અન્યથા નહિ.
Shu Ishwar Avtar Le Che ? (શું ઈશ્વર અવતાર લે છે ?)
Price:
₹
50.00
Condition: New
Isbn: 9788184617634
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture & Religion,
Publishing Date / Year: 2012
No of Pages: 72
Weight: 90 Gram
Total Price: ₹ 50.00
Reviews
There are no reviews yet.